પોસ્ટ્સ

https://www.youtube.com/channel/UCwHpC__iasaGQoAZwhXjiTQ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ગુડ ન્યૂઝ.....*ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ

છબી
ગુડ ન્યૂઝ.....*ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. ☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ના ધોરણ ૧ થી ૧૨ સુધી ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.....વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો......  જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -30/11/2018 પરીક્ષા ની તારીખ -30/03/2019 ☑ *ડોક્યુમેન્ટ:*  🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ, 🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, 🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી, 🏻આધારકાર્ડ(ફરજિયાત નથી)  *આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.*

પાઠ 4 જમણવાર Gujarati Standard 2

છબી
પાઠ 4 જમણવાર Gujarati Standard 2

ગાંધીજીના સ્વપ્નનું ભારત

છબી
ગાંધીજીના   સ્વપ્નનું   ભારત   “માનવી પ્રેમનું મંદિર બનાવે નહીં કે પથ્થરનું” “ સત્યના શોધકે મૌન રહેવું જોઈએ. સત્ય એજ ઈશ્વર છે.” “ કોઈ એક કર્મ દ્વારા ફક્ત એક જરૂરિયાતમંદ હ્રદયની સેવા હજારો માથાઓના પ્રાર્થનામાં ઝૂકવા કરતા વધારે સારી છે.” “મિત્રો સાથે મિત્રાચારી નિભાવવી એ તો સહેલું છે પણ શત્રુઓ સાથે પણ મિત્રો જેવો વ્યવહાર કરવો એ સાચા ધર્મનો સાર છે.બીજું બધું તો માત્ર ધંધો કરવા સમાન છે. ’ “જો આપણે જગતને સાચી શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધો સામે ખરેખરનો જંગ છેડવો હોય તો આપણે બાળકોથી શરૂઆત કરવી જોઇએ. ’ “તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવી દેવો જોઇએ નહિં કારણ માણસાઈતો મહાસાગર જેવી છે.મહાસાગરમાં થોડાંઘણાં ટીપાં ખરાબ હોય તો આખો મહાસાગર કંઈ ખરાબ બની જતો નથી.   મહાત્મા ગાંધીના આ વિચારો આજે પીએન ઉત્તમ ભારત નહીં પીએન ઉત્તમ વિશ્વ બનાવવા માટે સમર્થ છે. ગાંધીજીના સ્વપ્નનું ભારત પ્રેમ , શાંતિ , કોમી એખલાસ અને સમાનતાનું હતું.દેશ પ્રગતિના પંથે આગળ વધે અને કાયમી એકરૂપતા-ભાઈચારો જળવાઈ રહે . સત્ય દરેક ભારતીયનું ઘરેણું હોય અને અહિંસા દેશમાથી કાયમી ધોરણે દૂર થ...