ગુડ ન્યૂઝ.....*ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. ☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ના ધોરણ ૧ થી ૧૨ સુધી ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.....વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો...... જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -30/11/2018 પરીક્ષા ની તારીખ -30/03/2019 ☑ *ડોક્યુમેન્ટ:* 🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ, 🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, 🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી, 🏻આધારકાર્ડ(ફરજિયાત નથી) *આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.*